એ શાળામાં ભણીને જીવનમાં બહુ આગળ વધેલી તેત્સુકો કુરોયાનાગીએ પોતાનાં શાળાજીવનનાં સ્મરણોને લક્ષ્યમાં રાખીને 'તોતો યાન' નામની વાર્તા લખી હતી.
એનો ગુજરાતી અનુવાદ શ્રી. રમણ સોનીએ કર્યો છે. અને તે પુસ્તકનો પરિચય 'પ્રતિલિપિ' પર 'વાગ્ભિ' એ કરાવ્યો છે . એ વાંચવા અહીં ક્લિક કરો.
સાભાર - વાગ્ભી, પ્રતિલિપિ
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?