ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Thursday 12 July 2018

કિશનનો ઊડન ખટોલો - પ્રો. અરવિંદ ગુપ્તા

      ૨૬, જાન્યુઆરી - ૨૦૧૮ ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે જેમને 'પદ્મશ્રી'નો ઈલ્કાબ નવાજવામાં આવ્યો હતો તે પ્રો. અરવિંદ ગુપ્તા બાળકો માટે રચનાત્મક પ્રયોગો અને મોડલો બનાવવા માટે પ્રખ્યાત છે. આપણે ઈ-વિદ્યાલય પર તેમના પ્રોજેક્ટો અવારનવાર પીરસીશું. 
  
  આજે તેમની યુ- ટ્યુબ ચેનલ પર મુકેલો  એક બહુ જ જાણીતો વિડિયો માણીએ
બનાવનાર સંસ્થા -
NCERT IN COLLABORATION WITH UNICEF AND UNESCO.


2 comments:

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?